Champakbhai Swadhyay on Nav Smaran Stotra
નમો નાણસ્સ.. ‘પરમ પથ’ ઓનલાઇન પાઠશાળા પ્રણામ પૂજ્ય પંડિતવર્ય શ્રી ચંપકભાઇ મહેતા (ગુરુજી) ઘ્વારા શ્રી નવસ્મરણ સ્તોત્રોની સમજણ આપતી પ્રવચનમાળા. તિજયપહુત્ત સ્તોત્ર, નમિઉણ સ્તોત્ર, ભક્તામર સ્તોત્ર, કલ્યાણમંદિર સ્તોત્ર Pujya Panditvarya Shri Champakbhai (Guruji) conducts swadhyay on Shri Nav Smaran Stotras. સમય || Time:: (February 20 & 21) & ( March 6,7) 2021 (Sat & sun) INDIA 9:00 PM […]